ઈશ્વરિયા સોમવાર તા.06-09-2021 શ્રાવણ માસના છેલ્લા દિવસે ઉમરાળા પંથકમાં સરવડા નહિ પણ સારો વરસાદ પડ્યો. આ વિસ્તારના જાળિયા, પરવાળા, રંઘોળા વગેરે ગામોમાં બપોર બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં રાજીપો રહ્યો છે.
સ્મરણ
પત્ર સંદેશ
પ્રેરક
દેશ-કાળ
સંસ્થા
ધર્મજ્ઞાન
સાહિત્ય સર્જન
સ્ત્રી શક્તિ
ખેતી વાડી
પ્રાસંગિક
યાત્રા પ્રવાસ
સંશોધન
તંદુરસ્તી
યોજના લાભ